Surprise Me!

સાધ્વી પ્રજ્ઞાના નિવેદન અંગે ભારે હોબાળો,કોંગ્રેસ સાંસદોએ ગૃહમાંથી વોક આઉટ કર્યું 

2019-11-28 1,008 Dailymotion

સંસદના નવમાં દિવસે સાધ્વી પ્રજ્ઞાએ આપેલા નિવેદન અંગે ભારે હોબાળો થયો હતો જેને લઈને કોંગ્રેસ સાંસદોએ ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું ત્યારબાદ કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, જો સ્પીકર આઝમ ખાનને માફી માંગવા માટે કહી શકે છે તો તે આ મામલે કેમ કંઈ કરી રહ્યા નથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ગૃહમાં માફી માંગવી જોઈએ ભાજપ દ્વારા લેવાયેલું એક્શન પૂરતું નથી અમે ઈચ્છીએ છીએ કે, સ્પીકરે કંઈક એક્શન લેવું જોઈએ

Buy Now on CodeCanyon